‘મિર્ઝાપુર’ વેબ સિરીઝ અંગે અનુપ્રિયા પટેલે PM મોદી અને CM યોગીને ફરિયાદ કરી,કહ્યું જિલ્લાનું નામ બદનામ કરી રહયા છે.

‘મિર્ઝાપુર’ વેબ સિરીઝના બીજા પાર્ટની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.બે વર્ષ પછી આ સિરીઝનો બીજો ભાગ 22 ઓક્ટોબરના રોજ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો.બીજી સિઝન લોકોને ઘણી જ પસંદ આવી…