12 એવી વાતો જે માત્ર મુકેશ અંબાણીના છોકરાના લગ્નમાં જ સંભવ હતી. બાકી તો સપનામાં પણ સંભવ ન થાય, જાણો એ વાતો

  Image Source: Janta Ka Reportet 9 માર્ચે મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા કોઈએ આટલા વૈભવી લગ્ન નહીં કર્યા હોય. આ લગ્નમાં…

મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા ઉપયોગમાં લેવાતા હેલિકોપ્ટર અને પ્લેનના મેંટનન્સ માટે ગુજરાત સરકાર રોજના 3.24 લાખ રૂપિયા ખર્ચે છે : વિધાનસભા

 છેલ્લા 2 વર્ષમાં મેન્ટેનન્સ પાછળ રૂપિયા 23.69 કરોડનો ખર્ચ કર્યાનું વિધાનસભાએ જણાવ્યું છે.  પ્લેનના મેન્ટેનન્સમાં 1 વર્ષમાં થયો 4 ગણો વધારો છેલ્લા 2 વર્ષમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા ઉપયોગમાં લેવાતા પ્લેન અને…

350 કરોડની કરચોરી ફિલ્મ કંપનીઓ દ્વારા કરવામાં આવી : તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ સહિત ફિલ્મ હસ્તીઓની તપાસ.

 તાપસી પન્નુ વિરુદ્ધ 5 કરોડ રોકડ રકમ લીધી હોવાના પુરાવા. તાપસી અને અનુરાગ બંનેને હોટલની રૂમમાં રાખ્યા હોવાની ચર્ચા અનુરાગ અને તાપસીની સતત બીજા દિવસે પણ પૂછપરછ ચાલુ   IT…

ગુજરાતી ફિલ્મોના અભિનેતા નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમ્યાન નિધન

ગુજરાતી ફિલ્મના અભિનેતા નરેશ કનોડિયા અમદાવાદની યુ એન હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 77 વર્ષની ઉંમરે અવસાન પામ્યા છે. તેમના મોટા ભાઈ સંગીતકાર અને ગાયક એવા મહેશ કનોડિયા 4 દિવસ પહેલા…

‘કુછ કુછ હોતા હૈ’ નો સાયલન્ટ સરદાર પરઝાન દસ્તુર 4 મહિના પછી ડેલના શ્રોફ સાથે લગ્ન કરશે.

રાની મુખર્જી, કાજોલ અને શાહરૂખની સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ નો સાયલન્ટ સરદાર પરઝાન દસ્તુર 4 મહિના પછી લગ્ન કરવાનો છે.ડેલના શ્રોફ સાથે પરઝને ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સગાઈ…

‘મિર્ઝાપુર’ વેબ સિરીઝ અંગે અનુપ્રિયા પટેલે PM મોદી અને CM યોગીને ફરિયાદ કરી,કહ્યું જિલ્લાનું નામ બદનામ કરી રહયા છે.

‘મિર્ઝાપુર’ વેબ સિરીઝના બીજા પાર્ટની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.બે વર્ષ પછી આ સિરીઝનો બીજો ભાગ 22 ઓક્ટોબરના રોજ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો.બીજી સિઝન લોકોને ઘણી જ પસંદ આવી…